શિવકુંજ આશ્રમ, જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ હતી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ભાવનગર જિલ્લાનાં ગૌરવરૂપ કથાકાર વકતાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિવિધ સંસ્કૃતિ અને સમાજ સેવાનાં કાર્યો ચાલી રહ્યાં છે. શ્રાવણ માસ દરમિયાન ચાલતાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ હતી.શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રોક્ત આયોજન સાથે અનંતભાઈ ઠાકરનાં આચાર્યપદે ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ ચાલી રહેલ છે. આ યજ્ઞ પ્રસંગે મોરારિબાપુએ યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. આશ્રમમાં ભજન સત્સંગ, પર્યાવરણ જતન સાથે ભોજન પ્રસાદનો લાભ મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પૂણ્યતિથી નિમિતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી
April 19, 2025 11:55 AMઅભિષેકને બીજા બાળક વિશે પૃચ્છા થઈ તો શરમાઈ ગયો
April 19, 2025 11:54 AMજસ્ટિન બીબરનું પેન્ટ સરકતા બ્રિટની સાથે તુલના કરી દેવાઈ
April 19, 2025 11:53 AMઅમીષાનો બિકીની લુક વાયરલ, લોકોએ ફૂલેલું પેટ જોઈ કહ્યું વગર લગ્ને પ્રેગનન્ટ?
April 19, 2025 11:49 AMકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech