જામનગર નિવાસી અને દ્વારકાધીશના પરમ ભક્ત ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા માતા રૂક્ષ્મણીના ચરણોમાં નવરાત્રી દરમિયાન ૨૨ કેરેટનો સોનાનો હાર અર્પણ કરવામાં આવેલ, અત્રે ઉલ્લેખનીય છે કે, માણેક પરિવાર છેલ્લા ૪ વર્ષથી અવિરત નવરાત્રી દરમિયાન દ્વારકાધીશના ચરણોમાં ૨૨ કેરેટ સોનાના ચડાવા ચડાવે છે, આ વર્ષે માતા રૂક્ષ્મણીને સોનાનો હાર અર્પણ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech