કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ 'ચોક્કસ' પુરાવા અથવા સંબંધિત માહિતી પ્રદાન કરી નથી અને કોઈ 'ઔપચારિક સંદેશાવ્યવહાર' પ્રદાન કરવામાં આવ્યો નથી.
કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ ચોક્કસ પુરાવા અથવા સંબંધિત માહિતી પણ આપવામાં આવી નથી.
મહત્વનું છે કે નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમને આ મામલે કોઈ માહિતી આપવામાં આવી નથી. કેનેડાએ અમને ધરપકડ વિશે જાણ કરી છે. પરંતુ અમને કોઈ ઔપચારિક સંદેશાવ્યવહાર મળ્યો નથી.. '
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech