એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના યોગેશ્વર નગરમાં એક મકાનના ધાબા પર માદા હોલાનું બે બચ્ચાને જન્મ આપ્યા બાદ તુરંત જ મૃત્યુ નિપજ્યું હતું. માતા વિહોણા બંને બચ્ચા અંગેની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સભ્યો હિરેન ગોસ્વામી, મિતેષ દત્તાણી, શેખર આઝાદ દ્વારા આ બંને બચ્ચાઓનું રેસ્ક્યુ કરી, મધ્ય રાત્રિએ કલ્યાણપુર સ્થિત ગણેશગઢ જીવ દયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ આ બંને બચ્ચાઓને બચાવી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech