એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના યોગેશ્વર નગરમાં એક મકાનના ધાબા પર માદા હોલાનું બે બચ્ચાને જન્મ આપ્યા બાદ તુરંત જ મૃત્યુ નિપજ્યું હતું. માતા વિહોણા બંને બચ્ચા અંગેની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સભ્યો હિરેન ગોસ્વામી, મિતેષ દત્તાણી, શેખર આઝાદ દ્વારા આ બંને બચ્ચાઓનું રેસ્ક્યુ કરી, મધ્ય રાત્રિએ કલ્યાણપુર સ્થિત ગણેશગઢ જીવ દયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ આ બંને બચ્ચાઓને બચાવી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech