જામનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠમાં આ વર્ષે પણ ચૈત્ર માસની નવરાત્રિનું અનુષ્ઠાન કરવામાં આવશે. તા. ૯-૪ -૨૪ થી તા. ૧૭-૪ -૨૪ સુધી અનુષ્ઠાન કરવામાં આવશે. આથી અનુષ્ઠાની ભાઈઓ-બહેનોએ શક્તિપીઠના ધ્યાનખંડમાં તા. ૮ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા અને ત્યારપછી નવ દિવસીય અનુષ્ઠાન માટે શ્રી ગાયત્રી શક્તિપીઠમાં અથવા પોતાના ઘરે ગાયત્રી મંત્રના જાપ-માળા વહેલી સવારના ૪ વાગ્યાથી આખા દિવસ દરમિયાન અનુકૂળતા મુજબ કરવી.
અનુષ્ઠાન પુર્ણાહુતિનો નવકુંડી સામૂહિક હવન તા. ૧૭-૪ - ૨૪ ના સવારે ૮-૩૦ થી ૧૧ શ્રી ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ પેટ્રોલ પંપની પાછળ, શરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આથી જનતાને દર્શનનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech