જામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી..જાણો કેટલો કરદર ઘટાડવામાં આવ્યો

  • February 11, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં કમિશનરે સૂચવેલા રૂપિયા 11.84 કરોડના કરદરમાં ઘટાડો કરી રૂા. 4.25 કરોડ કર્યો છે. તળાવ અને અન્ય પાર્કની એન્ટ્રી ફીમાં સૂચિત વધારોના મંજૂર કરાયો છે.



ભૂગોળ પત્ર જોડાણ ચાર્જમાં 300, ગ્રીન ચાર્જમાં રૂા. 30થી 150નો ઘટાડો કરાયો છે.



મ્યુ. કમિશનરે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ 2025 26 નું ગ્રાફ અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં ભૂગર્ભ જોડાણ ચાર્જ, એન્વાયરમેન્ટ ગ્રીનરી ચાર્જ, ફાયર ચાર્જીસ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરવામાં આવશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application