સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના"ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની "પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે. આથી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેનો લાભ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતરધડીમાં ઉમિયા ટી ફેકટરીમાં ૭ લાખની ચોરી કરનાર શખસ રાજકોટમાંથી ઝડપાયો
April 18, 2025 12:10 PMવિશ્ર્વ હેરીટેજ દિવસ નિમિતે જામનગરમાં આજે યોજાઇ હેરીટેજ વોક વીથ કવીઝ
April 18, 2025 12:10 PMજામનગરમાં સતત બીજા દિવસે ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 18, 2025 12:05 PMરાજકોટમાં રાત્રીના છાસ પીધા બાદ 15 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ
April 18, 2025 12:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech