તમામ જિલ્લા કલેકટરોને લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે ચાર વર્ષથી વધુ સમયગાળા થી જે નાયબ મામલતદારો જિલ્લા બહાર પ્રતિનિયુક્તિ સેવા પર છે તે તમામની યાદી બનાવીને મહેસુલ વિભાગને મોકલવા આદેશ કરવામાં આવ્યો છે.બીજીબાજુ 11 જેટલા નાયબ મામલતદારોની પ્રતિનિયુક્તિ પૂર્ણ કરવાના આદેશ કર્યા છે અને આગામી બે દિવસમાં આ તમામ મામલતદારોને પોતાના મૂળ જિલ્લામાં પરત જવા આદેશ કરાયા છે અને કલેકટરોને રિપોર્ટ કરવા જણાવ્યું છે. અચાનક થયેલા આવા આદેશથી ગાંધીનગરના વહીવટી તંત્રમાં ચહલ પહલ મચી ગઈ છે.
તો બીજી તરફ ગઈકાલે મોડી સાંજે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરોને લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે ચાર વર્ષથી વધુ સમયગાળા થી જે નાયબ મામલતદારો જિલ્લા બહાર પ્રતિનિયુક્તિ સેવા પર છે તે તમામની યાદી બનાવીને મહેસુલ વિભાગને મોકલવાની રહેશે.
વધુમાં, નાયબ મામમલતદારને પ્રતિનિયુક્તિથી નિમણૂક આપવા અંગે આપની કચેરી દ્વારા કરવામાં આવતી તમામ દરખાસ્તોમાં સંબંધિત કર્મચારીએ તેઓની નાયબ મામલતદાર તરીકેની સંપૂર્ણ સેવા દરમિયાન કેટલો સમય પ્રતિનિયુક્તિથી ફરજ બજાવેલ છે તેની હુકમો સહિતની વિગતો સેવાપોથીના આધારે ખરાઇ કરી અચુક દર્શાવવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech