પ્રવાસન ધામ જુનાગઢ અને ગીર સોમનાથ માં દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ પહોંચે છે. પ્રવાસીઓને અવર–જવરમાં સરળતા રહે તે માટે કેશોદ ખાતે વીમાની મથક કાર્યરત છે. આગામી ૨૯ ઓકટોબરથી કેશોદ અમદાવાદ અને કેશોદ દીવ વચ્ચે સાહમાં ત્રણ વખત અવરજવર માટે નવી લાઈટનો પ્રારભં થનાર છે.
ઉડાન સ્કીમ અન્વયે શ થનાર નવી લાઇટમાં પ્રવાસીઓ કેશોદ થી અમદાવાદ અવરજવર માટે શરૂ થનાર ફલાઇટમાં ૭૦ સીટની બેઠક વ્યવસ્થા રહેશે.૨૯ ઓકટોબરથી મંગળ ,ગુ, શનિવાર સાહમાં ત્રણ દિવસ લાઇટ એરપોર્ટથી ઉડાન ભરશે. કેશોદ થી અમદાવાદ બપોરે ૪:૨૦ વાગ્યે લાઇટનું આગમન થશે અને ૫:૧૦ વાગ્યે લાઇટ અમદાવાદ જવા ઉડાન ભરશે. તેવી જ રીતે અમદાવાદથી કેશોદ આવવા સવારે ૧૦:૧૦ વાગ્યે ફલાઇટનું આગમન થશે અને ૧૦:૫૫ વાગ્યે કેશોદ તરફ ઉડાન ભરશે.
કેશોદ અમદાવાદ અવર–જવર ઉપરાંત મંગળ ,ગુરૂ, શનિ સાહમાં ત્રણ વખત કેશોદ –દીવ અવરજવર માટે પણ નવી લાઈટ સેવાનો પ્રારભં થશે.જેમાં કેશોદ થી દીવ તરફ જવા એરપોર્ટે ૧૧:૨૦ વાગ્યે ફલાઇટનું આગમન થશે અને૧૧:૪૫ વાગ્યે ઉડાન ભરશે, દીવ થી કેશોદ આવવા ૩:૨૫ વાગ્યે દીવ ફલાઈટનું આગમન થશે અને ૩:૫૫ વાગ્યે લાઇટનું ઉડાન ભરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech