કાલાવડ બજરંગ દળ યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગ 2025 સમાપન સમારોહ 

  • May 31, 2025 10:02 AM 

આ​​​​​​​ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી સુખદેવદાસ બાપુ 1008 મહામંડલેશ્વર દાણીધાર ધામ, પૂજ્ય હંસદેવગીરીબાપુ આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શિવાશ્રમ નવાગામ કાલાવડ તેમના આશિર્વચન આપવામાં આવેલ, ધર્મેન્દ્રભાઈ ભાવાણી કેન્દ્રીય ધર્મ પ્રચાર જેમનું ભૌતિક રહેલ, અનિલભાઈ પી. બાબરીયા, દિનેશભાઈ એમ. ડાંગરીયા, ચેતનભાઇ ચોવટીયા, ભુપતભાઈ ગોવાણી, ભરતભાઈ ડાંગરિયા, રવિરાજસિંહ જાડેજા, ભાનુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ વર્ગમાં 12 જિલ્લામાંથી 84 શિક્ષાર્થી 16 શિક્ષકો 10 નિવાસી પ્રબંધકો વર્ગ દરમિયાન શારીરિક પ્રવૃત્તિઓ બૌદ્ધિક ક્ષત્રો ચર્ચા અને કૃતિ શસ્ત્રમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યું તથા દરરોજ કેન્દ્ર રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરે અન્ય જવાબદારો ઉપસ્થિત રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application