જૂનાગઢમાં મુખ્ય સ્વામિનારાયણ મંદિરે લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો નારા સો હરિભક્તોએ રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ સો આવેદનપત્ર આપ્યું હતું.
છેલ્લ ા કેટલાક દિવસો દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓના દુષ્કૃતયોના બનાવો સામે આવતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડતાલ અને ગઢડા બાદ હવે જૂનાગઢના હરિભક્તોએ પણ લંપટ સ્વામી અને દૂર કરવાની માંગ સો રેલી યોજવામાં આવી હતી. રેલીમાં પ્લે કાર્ડ સો હરિભક્તોએ લંપટ અને ઢોંગી સાધુઓને હટાવી સ્વામિનારાયણ સંપ્રદાયના બચાવવાની માંગ કરી હતી.હરિભક્તોએ જૂનાગઢ જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે એકઠા ઈ આવેદન આપી પોતાની રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લ ા કેટલાક સમયી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના હરિભક્તો દ્વારા આવા લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ સો જવાહર રોડ મુખ્ય સ્વામિનારાયણ મંદિરી કલેકટર કચેરી સુધી હામાં પ્લે કાર્ડ સો રેલી યોજી જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવી લંપટ સ્વામી અને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. હરિભક્તોના જણાવ્યા મુજબ સનાતન ધર્મને બદનામ તો અટકાવવો જરૂરી હોવાી આવા તત્વો સામે જરૂરી પગલાં લેવા જોઈએ અને કાયદાનું ચોક્કસ પણે પાલન કરાવવા પણ માગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં વિવિધ મુદ્દા
સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા ચાર પેજ ના આવેદનપત્રમાં વિવિધ મુદ્દાઓ ની રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માંગ કરી હતી તેમાં ી સો બોલવું નહીં, ીનું મુખ જોવું નહીં ીના વોને અડવું નહીં અને નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય કરે છે ભગવા વ ની આડમાં અસામાજિક ચારિત્ર પ્રવૃત્તિ કરે છે સ્વામિનારાયણ સાધુએ ભગવાને સપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા ની અને બની બેઠેલા ધર્મના વડાઓ કંઈ કરતા ન હોવાી સરકાર દ્વારા તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી હતી તેમજ છાસવારે બંસી ઘટનાી સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે.
મંદિરમાંી લંપટ સાધુઓને હટાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો પ્રાઇવેટ સંસ ભગાવો વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો મંદિરને બચાવો, નરાધમ સાધુને ભગાવો ી ધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદારને ભગાવો સંપ્રદાયનું બંધારણ બચાવો સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech