કેન્દ્ર સરકારે ગઈકાલે બજેટ રજૂ કર્યું હતું જેને જુનાગઢ ક્લો એન્ડ રેડીમેટ એસોસિએશન દ્વારા નિરાશાજનક દર્શાવ્યું હતું. જૂનાગઢ માંગના ક્લો એન્ડ રેડીમેટ એસોસિએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના અને ઉપપ્રમુખ હિતેશભાઈ સંઘવીએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો ની જેી નાના વેપારીઓને મોટા વેપાર કરવા લોનની જરૂરિયાત હોય તો ફરજિયાત ઇન્કમટેક્સ ભરવો જ પડે અને તેની લોન મળે પરંતુ મર્યાદિત રકમમાં મળી રહે છે.
કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે કાળું નાણું નાબૂદ કરવાની જોરદાર વાતો કરી નોટબંધી પણ કરી ત્યારે હમણાં જ એક રેડ પડેલી તેમાં ખૂબ જ મોટા આંકમાં રોકડા પકડાઈ આવ્યા. ડોલર સામે રૂપિયાની સરખામણી કરવામાં આવે છે પરંતુ ઇન્કમટેક્સ સ્લેબમાં દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો ની. જેી વેપારીઓની હાલત મર્યાદિત બની જાય છે અને નાના બની રહે છેે. જેી શેડ્યુલ બેંક ધિરાણ પણ મામુલી આપે છે, જેી એકંદરે ઇન્કમટેક્સ લેબમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં ન આવતા દેશના કરોડો નાના વેપારીઓ માટે બજેટ નિરાશાજનક હોવાનું જણાવી સરકાર દ્વારા સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech