નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2025-26 માટે ધોરણ 9 અને ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેવામાં આવશે.
આ પરીક્ષામાં શરતોને આધીન હાલ ધોરણ 8 અને 10 માં અભ્યાસ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થી માટે ઓનલાઇન અરજી કરવા માટે નવોદય વિદ્યાલયની વેબસાઇટ https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. હાલ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ દેખભાળ હેઠળ હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ધોરણ 11 માટેની લીંક https://cbseitms.nic.in/2024/nvsxi_11/ પરથી અને ધોરણ 9 માટેની લિન્ક https://cbseitms.nic.in/2024/nvsix/ પરથી પણ અરજી કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાં માટે અંતિમ તારીખ તા. 30 ઓક્ટોબર છે. તેમ જવાહર નવોદય વિદ્યાલય - ધતુરિયાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રિસ્ક્રિપ્શન પર લખેલી ડોક્ટરની ડિગ્રી જોઈ દર્દી ગોથું ખાઈ ગયો! તમે પણ વાંચીને ખડખડાટ હસી પડશો
April 07, 2025 02:09 PMજામનગરના જોડીયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો
April 07, 2025 02:04 PMજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech