જામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ પરવાહ( care ) રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ટ્રાફિક અવેરનેસ અંગેની સૂચના હેઠળ તેમજ ASP જામનગર અક્ષેશ એન્જિનિયર અને ના.પો.અધિક્ષક જયવિરસિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવા ભાગરૂપે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ , સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી શહેર વિસ્તારના જાહેર માર્ગો પર પોસ્ટર બેનર સાથે ઓટોરિક્ષામાં લગાવેલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ડ્રાઇવ દરમિયાન સતત ફરી વધુમાં વધુ આ સંદેશ ફેલાય પ્રયત્નો કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વમાં પ્રથમ વખત વિજ્ઞાનીઓ યોજી રહ્યા છે સ્પર્મ રેસ, લાઈવ પ્રસારણ થશે
April 17, 2025 11:00 AMજામનગરના જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીના ડીપી રોડની અમલવારી શરૂ કરાઈ
April 17, 2025 10:58 AMકોંગોમાં ભયંકર અકસ્માત: આગ લાગ્યા બાદ બોટ પલટી જતા 50 લોકોના મોત
April 17, 2025 10:57 AMઆંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તોતિંગ વધારો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
April 17, 2025 10:55 AMકેશલેસ સારવાર માટે વધુ રાહ નહી જોવી પડે, 1 કલાકમાં જ મળશે મંજુરી
April 17, 2025 10:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech