જામનગર જિલ્લાના સ્થાનકવાસી જૈન સંઘનું નવનિર્મિત જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન ધીરજમુની સ્વામીની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. આ તકે દાતા પરિવારના પણ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના મેઈન બજાર ખાતે આવેલા સ્થાનકવાસી જૈન સંઘનું નવ નિર્મિત માતૃશ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રયનું ધીરજ મુનિ સ્વામીના અનુગ્રહથી વીરચંદ મીઠાલ લાલ મેહતા પરિવારના અનુદાનથી 51 લાખના ખર્ચે સત્તા કરી ઉપાશ્રય નું નિર્માણ કરવામાં આવેલું છે.
જેમાં વિદ્યાબેન નયનાબેન મયુરભાઈ અને ગીતાબેન મુકેશભાઈ અને પારુલ બેન રશ્મિબેન સુનિતાબેન નિલેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હત. શ્રીમદ રાજચંદ્ર મિશન ધર્મના પ્રણેતા ગુરુદેવ રાકેશજી ના આશીર્વાદથી વનિતાબેન વ્રજલાલ મહેતા, મંગલાવંતી હસમુખરાય મહેતા, રંજનબેન સુરેન્દ્રભાઇ મહેતા, દિનેશભાઈ વ્રજલાલ મહેતા તરફથી નૂતનની કરણ પૂર્ણ થયેલ છે. આ પ્રસંગે ભારત વર્ષના પ્રખર વક્તા ધીરજ મુની સ્વામી નું પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ તકે ધીરજ મુની સ્વામી એ જણાવ્યું હતું કે સંપત્તિ નો સત્કાર્યમાં સદુપયોગ કરવામાં આવે તો શાંતિ પ્રાપ્તિ થતી હોય છે. જેમાં પોતાની આગવી શૈલી માં પ્રવચન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે શહેરના મહાનુભાવો અને આગેવાનો તેમજ જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech