વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા રજૂ થયેલ કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપા દ્વારા પાલીતાણા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ આર.સી મકવાણા,પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,જિલ્લા ભાજપા મહામંત્રી સી.પી સરવૈયા, રાજુભાઈ ફાળકી, જીલ્લા ઉપપ્રમુખ હર્ષદભાઈ દવે,રાજુભાઈ બાબરીયા,જિલ્લા મંત્રી મનહરભાઈ બલદાણીયા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મૂળજીભાઈ મિયાણી,નાગજીભાઈ વાઘાણી,નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ કેન્દ્રીય બજેટ અંતર્ગત કાર્યક્રમના વક્તા તરીકે નરેશભાઈ કેલા (પ્રદેશ ઈઅ સેલ ક્ધવીનર) જીલ્લાના શહેર તાલુકા ભાજપા પ્રમુખ મહામંત્રી ઓ તેમજ રાજકીય-સામાજીક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech