જામકંડોરણામાં વ્યાજખોરે ૧૦ ટકા વ્યાજે નાણા ધીરીને ૩૬ હજારની રકમ વસુલી સોનાના ઘરેણા પરત નહીં આપી ધમકી આપ્યાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જામકંડોરણાના ઇન્દિરાનગરમાં રહેતા વિજય માધવભાઇ મઢવી (ઉ.વ.૨૯)એ નોંધાવેલી ફરિયાદમાં જામકંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરેશ રાઘવભાઇ કોયાણી સામે આરોપ મુકયા છે.
ફરિયાદની વિગતમાં દોઢ વર્ષ પૂવે યુવકે સગાઇ માટે નાણાની જરીયાત ઉભી તાં પરેશ પાસેી ૧૦ ટકા લેખે વ્યાજે નાણા લીધા હતાં. જે તે સમયે મિત્ર દિનેશ બગડાની સોનાની વીંટી તેમજ વિજય પાસે રહેલી સોનાની એક જોડી બુટ્ટી ગીરવે મુકયા હતાં. નાણા વ્યાજ મળી ૩૬ હજાર પીયા ચૂકવ્યા હતાં. છ માસનું વ્યાજ ચડત ઇ ગયું હતું. એક સપ્તાહ પૂર્વે વીંટી, બુટ્ટી લેવા જતાં પહેલા છ મહિનાનું વ્યાજ ભરી જા પછી આપુ નહીં તો નહીં આપુ કહી યુવકને ઘરેણા પરત આપ્યા ન હતાં.
વ્યાજખોર પરેશ સામે યુવકે અરજી કરતા અરજી આધારે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલાપનગરમાં રાત્રે કારના કાચ ફોડી,ટાયરમાં છરીના ઘા માર્યા
April 08, 2025 03:05 PMરામ વનમાં રામનવમીએ નિ:શુલ્ક પ્રવેશ છતાં ફક્ત ૧૮૨૯ મુલાકાતીઓ આવ્યા
April 08, 2025 03:04 PMખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech