પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરી ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
મહુવામાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો હોય અને ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન થયું હોવાથી અને મોટાભાગના પાકના વળતર માટે સર્વે કરીને તેમજ મહુવા નગરપાલિકા સુપરસીડ થઈ છે, ’નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા લાંબા સમયથી લોકો હેરાન થાય છે. તદઉપરાંત મહુવા બાયપાસ પર આવેલ રેલવે ફાટકનો પ્રશ્ન છેલ્લા આઠ-નવ મહિનાથી હોય આવા તમામ પ્રકારના ગંભીર પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરેલ હોય ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું મિલનભાઈ જોષીએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech