મહુવામા વિવિધ પ્રશ્ર્નોનો ૧૫ દિવસમાં ઉકેલ નહીં આવે તો કોંગ્રેસની આંદોલનની ચિમકી

  • May 31, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરી ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
  મહુવામાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો હોય અને ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન થયું હોવાથી અને મોટાભાગના પાકના વળતર માટે સર્વે કરીને તેમજ મહુવા નગરપાલિકા સુપરસીડ થઈ છે, ’નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા લાંબા સમયથી લોકો હેરાન થાય છે.  તદઉપરાંત મહુવા બાયપાસ પર આવેલ રેલવે ફાટકનો પ્રશ્ન છેલ્લા આઠ-નવ મહિનાથી હોય આવા તમામ પ્રકારના ગંભીર પ્રશ્નોના નિરાકરણ માટે મહુવા પ્રાંત અધિકારીને રજુઆત કરેલ હોય ૧૫ તારીખ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવામાં નહી આવે તો કોગ્રેંસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું મિલનભાઈ જોષીએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application