અયોધ્યામાં થયેલા વિકાસના કામો પછી થયેલા ફેરફારોને જોઈને રાય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવી એક મુસ્લિમ છોકરીને ભારે પડી છે. મુસ્લિમ યુવતી મરિયમએ આરોપ લગાવ્યો છે કે મોદી અને યોગીની પ્રસંશા બદલ તેના પતિ અરશદે તેને માર માર્યેા, તેનું ગળું દબાવ્યું અને યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેણે તેના ચહેરા પર ચૂલા પર ઉકળતી દાળ નાખી, જેના કારણે તેનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો.
મરિયમે જણાવ્યું કે તેના લ ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અયોધ્યાના નગર કોતવાલી વિસ્તારમાં સ્થિત દિલ્હી દરવાજા વિસ્તારના રહેવાસી અરશદ સાથે થયા હતા. મરિયમ અયોધ્યામાં પોતાના લને લઈને ઘણી ખુશ હતી. પરંતુ આ બાબતો મરિયમ માટે તેની ખુશહાલ જિંદગીને તૂટવાનું કારણ બની ગઈ.
મરિયમે જણાવ્યું કે અરશદ સાથેના લ પછી તે ડિસેમ્બર ૨૦૨૩માં અયોધ્યા આવી હતી અને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. અયોધ્યાની ભવ્યતા જોઈને તેણે પીએમ મોદી અને સીએમ યોગીના પતિ અરશદ સામે વખાણ કર્યા હતા. તેણે પતિ અરશદને કહ્યું કે અયોધ્યામાં મોદી–યોગીએ ઘણું કયુ છે. હવે અયોધ્યા ઘણી બદલાઈ ગઈ છે. પત્ની મરિયમની આ વાતથી તેના પતિ અરશદ નારાજ થયા હતા. તેણે મેરીને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે. જો તને અયોધ્યા એટલી જ ગમતી હોય તો હત્પં તને છૂટાછેડા આપી દઈશ. તારી સાથે મારો કોઈ સંબધં નથી. મરિયમની આ વાત કહ્યા બાદ અરશદે તેને માર માર્યેા અને તેને ઘરની બહાર કાઢી મૂકી અને તલાક આપી દીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech