આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાનું આજે તા.૧૩મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ મેયર ભરતભાઈ બારડના હસ્તે થનાર છે.
તિરંગા યાત્રામાં તમામ સંસ્થાઓ, એનજીઓ, શાળા - કોલેજ અને તમામ સરકારી કચેરી, શહેરના નાગરિકો, અધિકારી પદાધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દરમિયાન યાત્રાનો રૂટ એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડથી નવાપરા ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક,રૂપમ ચોક,ખાર્ગેટ ,મામા કોઠા રોડ,હલુરીયા ચોક થઈ પરત એવી સ્કૂલ મેદાને આવશે. આ તિરંગા યાત્રામાં સહભાગી થવા ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech