હળવદ પંકના છેવડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અનેક વાર રજુઆત કરવામાં છતાં બંધ હતી. હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ એસટી તંત્રને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ બસ છેલ્લ ા ઘણા વર્ષોી એકમાત્ર બસ ધાંગધ્રા વાયા વાકાનેર હળવદ જે બંધ હતી રાબેતા મુજબ સવારે ધાંગધ્રાી ૭.૦૦ ઉપડશે્ અને આવકમાં રાજકોટ થી બપોરના ૧.૦૦ વાગે ઉપડશે્ તે બસ ચાલુ કરવામાં આવતા હળવદ પંકના લોકોમાં હષેની લાગણી ફેલાઇ છે,જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડશે, છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે આવું જવું હવે સરળ બનશે છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર બસ ચાલું કરાતા ગ્રામ્ય વિસ્તારના લોકો હર્ષ ની લાગણી ફેલાઇ છે, આ બાબતે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને રજૂઆત કરી તાત્કાલિક બસ ચાલું કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech