દર વર્ષ ની જેમ ઓખામાં આગામી ૨૮/૧૨/૨૦૨૪ ને શનિવારે "અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ" 'શ્રીરામ જય રામ જય જય રામ' મંત્રની ૯ દિવસની અખંડ રામધૂનનો શુભારંભ હઠીલા હનુમાનજી મંદિરે થશે. તા.૬/૧/૨૦૨૫ને સોમવારે ધૂન વિરામ આ ૯ દિવસ સુધીનાં આ મહાયજ્ઞમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા હઠીલા હનુમાનજી મંદિર અને ઓખા પ્રેમ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ સ્પેશિયલ મલાઈદાર પંજાબી લસ્સી
April 18, 2025 04:48 PMકુંભારવાડામાં ા. ૭. ૭૪ કરોડના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
April 18, 2025 03:41 PMભાવનગરમાં ઐતિહાસિક સ્થળો સુધી સાયકલ રાઈડ યોજાઈ
April 18, 2025 03:40 PMસિટી બસ કાંડમાં ચારના મોતના ૪૮ કલાક પછી વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારતી મહાપાલિકા
April 18, 2025 03:38 PMરાજપરાના યુવાનની હત્યાના મામલે બે ઝડપાયા
April 18, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech