જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા વધુ એક સેવા પ્રવૃત્તિ
ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 29 મીના રોજ બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી તેમજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિંડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના જાણીતા હિત એક્યુપ્રેશર સેન્ટરના શ્રી મધુબેન પી. જોશી દ્વારા નિદાન કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધણી ફરજિયાત છે. જેથી શનિવારે તા. 28 મી ના રોજ અત્રે નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 10 થી 12 તેમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી નામ નોંધાવી જવા આયોજકો દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech