ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા પોરબંદર રેલવે રૂટની પીટ લાઈનમાં ચાલી રહેલા સમારકામને કારણે પોરબંદરી દોડતી ચાર્જ જેટલી ટ્રેનો ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત તા. ૨૯-૦૨-૨૦૨૪ના રોજ ભાવનગર રેલવે ડિવિઝન તરફી કરવામાં આવી હતી જેમાં તા. ૦૨-૦૩-૨૦૨૪ી તા. ૧૪-૦૪-૨૦૨૪ સુધી ટ્રેન નંબર ૦૯૫૧૬/૦૯૫૧૫ પોરબંદર-કાનાલુસ-પોરબંદર, ૦૯૫૫૨/૦૯૫૫૧ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૪૯/૦૯૫૫૦ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૬૫/૦૯૫૬૮ પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત બાદ તારીખ ૧૯-૦૩-૨૦૨૪ના રોજ રેલવે વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આ ટ્રેનને તા.૧૪-૦૪-૨૦૨૪ ને બદલે તા. ૩૦-૦૪-૨૦૨૪ સુધી રદ કરવાની જાહેરાત કરેલ છે ત્યારે આ જાહેરાતને કારણે આ ટ્રેનમાં સફર કરતાં અને કાયમી અપડાઉન કરતાં મુસાફરોમાં તંત્રની ઢીલી કામગીરી અને ઢીલી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech