ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી જન્મોત્સવ 2025 ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના ધન્વંતરી ઓડિટોરિયમમાં ભગવાન પરશુરામજી નાટ્યોત્સવ યોજાયો હતો. આ નાટ્યોત્સવ રંગનિષ્ઠા કલાવૃંદ ભુજના 27 ભૂદેવ કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ નાટ્યોત્સવ નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને હોલમાં જય જય પરશુરામ અને હર હર મહાદેવ નારા સાથે લોકોએ કલાકારોને બિરદાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech