ગુજરાતના ર6 શહેરના પાણીના તળ એટલા પ્રદૂષિત થઇ ગયા છે કે, ધીમે ધીમે પાણી પીવાલાયક રહેશે નહીં, એવો અહેવાલ તાજેતરમાં જ પ્રસિઘ્ધ થયો હતો, જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય એવી પ્રતિતિ થાય છે, આ તસ્વીર જુઓ.. કેવી રીતે રંગમતી-નાગમતી નદીમાં કેમીકલયુક્ત છોડવામાં આવ્યું છે, જેનાથી ફીણના જાણે પૂર આવ્યા હોય, એવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી પ્રદૂષિત થશે તો આ પાણી તળ ઉતરશે અને વધુને વધુ તળ ખરાબ થશે, આ ઉપરાંત જો ખેતરો તરફ પાણી જાય તો પાકને પણ નુકશાન થાય એવી ભીતિ છે ત્યારે રંગમતી નદીમાં આ રીતે કોણ કેમીકલવાળું પાણી છોડી રહ્યું છે તેની સામે તપાસ કરીને કડક પગલા લેવા જોઇએ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech