ગુજરાતના ર6 શહેરના પાણીના તળ એટલા પ્રદૂષિત થઇ ગયા છે કે, ધીમે ધીમે પાણી પીવાલાયક રહેશે નહીં, એવો અહેવાલ તાજેતરમાં જ પ્રસિઘ્ધ થયો હતો, જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય એવી પ્રતિતિ થાય છે, આ તસ્વીર જુઓ.. કેવી રીતે રંગમતી-નાગમતી નદીમાં કેમીકલયુક્ત છોડવામાં આવ્યું છે, જેનાથી ફીણના જાણે પૂર આવ્યા હોય, એવી સ્થિતિ જોવા મળી રહી છે. નદી પ્રદૂષિત થશે તો આ પાણી તળ ઉતરશે અને વધુને વધુ તળ ખરાબ થશે, આ ઉપરાંત જો ખેતરો તરફ પાણી જાય તો પાકને પણ નુકશાન થાય એવી ભીતિ છે ત્યારે રંગમતી નદીમાં આ રીતે કોણ કેમીકલવાળું પાણી છોડી રહ્યું છે તેની સામે તપાસ કરીને કડક પગલા લેવા જોઇએ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech