શહેરના દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીના વિસ્તારના જાહેર માર્ગ પર છેલ્લા ઘણા જ સમયથી લાઈટની અસુવિધાથી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે પરેશાની પડી રહી હતી. જે અંગે અવાર-નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પ્ણ સંબંધિતતંત્ર દ્વારા લાઈટની સુવિધા માટે આંખ આડા કાન કરાતા હોય ભાવનગર વંદેમાતરમના કિશોર ભટ્ટ દ્વારા લાગલગાટ તંત્ર સમક્ષ રજુઆત કરાતા આખરે તંત્ર જાગ્યુ હતું અને સ્થાનિક વિસ્તારમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરતા દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીણ વિસ્તારમાં અંજવાળું પથરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech