ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં આગામી રવિવાર તારીખ 7 જુલાઈથી તા. 10 ઓગસ્ટ સુધી "સર્વોત્તમ સ્તોત્ર"ના પાઠના મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રવિવાર તારીખ 7 ના રોજ રથયાત્રાના શુભ દિવસથી દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સર્વોત્તમ સ્તોત્રના 35 વખત પાઠ 35 દિવસ સુધી કરવામાં આવશે. સર્વોત્તમના એક પાઠથી શ્રી મહાપ્રભુજીની જારીજી ભર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પાઠ મહોત્સવમાં સહભાગી થવા સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રિટની સ્પીયર્સે પ્રાઇવેટ જેટમાં સિગારેટ સળગાવી, લોકોએ મચાવ્યો હંગામો
May 24, 2025 12:03 PM20 વર્ષીય Rasha Thadani's neck tattoo becomes a topic of discussion
May 24, 2025 12:00 PMસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાનો અલગ અંદાઝ પ્રભાવિત ન કરી શક્યો
May 24, 2025 11:56 AMબળાત્કારનો કેસ નોંધાયા પછી એજાઝ ખાન ફરાર, પોલીસને લોકેશન મળતું નથી
May 24, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech