એમએસપી ખરીદીની ગેરંટીને કારણે ખનૌરી બોર્ડર પર 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત બગડી રહી છે. ડોક્ટરોએ ગઈકાલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે દલ્લેવાલનું બ્લડ પ્રેશર 100/70 છે, જે ચિંતાજનક છે. જણાવવામાં આવી રહ્યું છે કે 30 ડિસેમ્બરે પંજાબ બંધને લઈને ઘણા સંગઠનો આજે ખનૌરી બોર્ડર પર રણનીતિ બનાવશે.
પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસને ગઈકાલે 30માં દિવસ થયા છે. દલ્લેવાલ ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠા છે, તેમની મુખ્ય માંગ કેન્દ્ર સરકાર પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી અને અન્ય ખેડૂતોની સમસ્યાઓના ઉકેલની છે.
ગઈકાલે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમન અરોરા દલ્લેવાલને મળવા માટે ખનૌરી બોર્ડર પહોંચ્યા હતા. દલ્લેવાલનું મેડિકલ ચેકઅપ કરાવવા ખનૌરી બોર્ડર જઈ રહેલી મેડિકલ ટીમને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNorth Macedonia Fire: ઉત્તર મૈસેડોનિયાના નાઈટક્લબમાં ભીષણ આગ, 51 લોકોના મોત અને 100 ઘાયલ
March 16, 2025 09:56 PMજૂની કાર ખરીદતા પહેલાં ચેતજો! 1 એપ્રિલથી નવા નિયમો લાગુ, નહીં તો ગેરકાયદેસર
March 16, 2025 09:52 PMબલૂચ બળવાખોરોએ ફરી મચાવ્યો પાકિસ્તાન પર કહેર, આત્મઘાતી હુમલામાં 7 સૈન્ય સૈનિકો માર્યા ગયા
March 16, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech