આજકાલ પ્રતિનિધિ-પોરબંદરપોરબંદર જિલ્લામાં રજાના દિવસોમાં પણ રેશનકાર્ડ ધારકો ઈ-કે.વાય.સી. કરાવી શકશે.
પોરબંદર જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો તા.૩૦/૪ સુધીમાં રજાના દિવસોમાં પણ ઈ-કે.વાય.સી. કરાવી શકશે. રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે રજાના દિવસોમાં પણ પોરબંદર જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી, ગામમાં વી.સી. દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનધારકો પાસે રજાના દિવસોમાં પણ ઈ કે.વાય.સી.ની કામગીરી કરવામાં આવશે.જે નાગરિકોને ઈ- કે.વાય.સી. કરવાનું બાકી છે તેઓએ તા.૩૦/૪ સુધીમાં ઈ- કે.વાય.સી. કરાવી શકશે અને નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ કે.વાય.સી. માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે ઈ કે.વાય.સી. કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech