ગઈકાલે ગુરૂવારે વૈશાખ સુદ ચોથના રોજ ગણેશ ચતુર્થી હતી.ભાવનગર સહિત ગુજરાતભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે.ભાવનગરના ભીડભંજન મહાદેવના મંદિરના ગણેશજીના મંદિરમાં ભાવિકો ઉમટ્યા હતા અનેઆરાધના કરી હતી. જ્યારે કાળિયાબીડના અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે સવારે મંગળા આરતી દર્શન અને રાજભોગ દર્શન, સાંજે ૪થી ૬ બહેનોનો સત્સંગ, ૭.૧૫ કલાકે ૧૦૮ દિપમાળા સાથે ઉત્સવ આરતી કરવામાં આવી હતી.મંદિર રાત્રે મોડે સુધી ખુલ્લુ રહયું હતું.આ મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.લોકોએ પોતાના ઘેર પણ ગણેશજીની પૂજા કરી લાડુનો ભોગ ધરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech