ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહિર દ્વારા રંઘોળા જળાશયની મુલાકાતે આવેલા જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને રૂબરૂ રજૂઆત કરી સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવા કાર્યવાહી હાથ ધરવાં જણાવ્યું હતું.
આ વર્ષે વરસાદનું પ્રમાણ આ વિસ્તારમાં ઓછું રહેતાં ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે, જેથી જો નર્મદા આધારિત યોજના દ્વારા એટલે કે સૌની યોજના અંતર્ગત જળરાશી ભરવાંમાં આવે તો ખેડૂતો માટે હિતકારી રહેશે. આ રજૂઆત વેળાએ આ વિસ્તારનાં અન્ય અગ્રણીઓ પણ સાથે રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech