ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દલિત સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત ચોક ખાતે પહોંચતા પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ થતા વાહનોની અટકાયત કરી હતી. આથી પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો પોલીસ કમિશનર કચેરીએ એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ રસ્તા બેસી હોહા કરી મુકી હતી. તેમજ પોલીસ સાથે રકઝક કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસ અધિકારીઓ એચ-1બી વિઝા ધારકોના ઘરનું સરનામું અને બાયોમેટ્રિક્સ ડેટા માંગે છે
April 24, 2025 10:21 AMસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજોના ઉનાળા વેકેશનની તારીખ જાહેર
April 24, 2025 10:19 AMહાઇકોર્ટમાં 56 જેટલી રીટ છતાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોને પ્રમોશન
April 24, 2025 10:16 AMએઆઇ ને લીધે કાર્યસ્થળ પર લિંગ ભેદ વધવાનો ભય વધુ
April 24, 2025 10:13 AMહવે અવકાશમાં જ તૈયાર કરી શકાશે સ્વાદિષ્ટ ભોજન
April 24, 2025 10:11 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech