ગોપાલપુરી હોસ્પિટલમાં અઠવાડિયામાં બે વખત અલગ અલગ રૂમની છત ના ગાબડાં પડવાની ઘટનાી દર્દી અને કર્મચારીઓમાં ભયનો માહોલ છે. સિવિલ વિભાગની પોલ ખોલતી ઘટનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ યુનિયન ને કર્યો છે. મેડિકલ ના ઉપકરણોની નુકસાન યું હતું જોકે જાનહાની વા પામી ન હતી.
ઘટના અંગે કુશળ, બિન કુશળ અસંગઠિત કામદાર નેતા વેલજીભાઈ જાટે જણાવ્યું હતું કે હોસ્પિટલના કર્મચારીઓ, નર્સ તેમજ અન્ય સ્ટાફની રજૂઆતોને ધ્યાનમાં લઇ એક અઠવાડિયા પહેલા જર્જરીત બારૂમ, ઓપરેશન યિેટર, સ્ટોરરૂમની તપાસ કરીને સિવિલ વિભાગના વડા રવિન્દ્ર રેડી, હેમંત ભાસ્કર, રાજેશ રામનાણી ,અશોક મીણા વગેરેને ફોન તેમજ મુલાકાત કરીને હોસ્પિટલ બિલ્ડીંગનો રિપોર્ટ આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જોકે આ બાબતે દીનદયાળ પોર્ટ ઓોરિટીના સિવિલ વિભાગ દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં આ ઘટના બની હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના ડોક્ટર ,નર્સ કર્મચારી ,દર્દીઓને બચાવવા હોય તો હોસ્પિટલની અન્ય સુરક્ષિત સ્ળે ખસેડવાની તાતી જરૂરિયાત છે .જો હોસ્પિટલ શિફ્ટ કરી ન શકાતી ન હોય તો બિલ્ડીંગનું સંપૂર્ણ રીનોવેશન કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech