ભારતીય જનતા પાર્ટી - અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા નું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી, સંવિધાન સાથે લાલ બંગલે થી શહેર ભાજપ કાર્યાલય સુધી સંવિધાન યાત્રા યોજવામાં આવેલ.
આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઈ કકનાણી, આગેવાન સામતભાઈ પરમાર, ઉપાધ્યક્ષ રાજુ યાદવ, હરીશભાઈ ચૌહાણ, વિજય પરમાર, દીપક શ્રીમાળી, અનું મોરચાના પ્રભારી સહિત અનુસૂચિત મોરચાના પદાધિકારીઓ, હોદેદારો, કોર્પોરેટર ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આંખોમાં ઝાંખપનું પ્રમાણ વધી રહ્યું છે તો આજે જ આ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો
April 17, 2025 03:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech