ભાવનગર મહાપાલિકા દ્વારા ભાવનગર શહેરને ખાડા નગર બનાવી દીધું છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ ઘોઘા સર્કલ વોર્ડ દ્વારા સુભાષનગર ચોકમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર પાસે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. સુભાષનગરવિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખાડા ખોદી નાખ્યા છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણા સાથે ચક્કાજામ પણ કર્યો હતો. તે સમય દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડી પસાર થતા તેને પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech