ઉમિયા માતાજીના મંદિર નજીક રોડનું ડિવાઇડર બનાવવા માટેની રાખવામાં આવી હતી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર નજીક સીસી રોડ નું ડીવાઇડર બનાવવા માટેની ૨૯ નંગ જેટલી લોખંડની પટ્ટીઓ રાખવામાં આવી હતી. જે લોખંડની પટ્ટી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા રાકેશભાઈ કાંતિભાઈ પાડલીયાએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.પી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ
April 10, 2025 12:15 PMઓખા રામેશ્વરમ એકસપ્રેસ હવે રામેશ્વરમ સુધી જશે
April 10, 2025 12:12 PMજામનગર પંથકની સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને ૨૦ વર્ષની સજા
April 10, 2025 12:10 PMજામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું
April 10, 2025 12:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech