રૂ૧૦ ની નોટ બજારમાં જે ફરે છે તે એકદમ ખરાબ હાલતમાં છે. પિયા ૧૦ ના સિક્કા ચલણમાં હોવા છતાં તેનો ગ્રાહકો અને અમુક જગ્યાએ તો વેપારીઓ પણ સ્વીકાર કરતા નથી અને તેના કારણે પરચુરણ તથા છુટા ની મોટા પ્રમાણમાં સમસ્યા દરરોજ ઊભી થાય છે તેવી રજૂઆત જુદા જુદા વેપારી એસોસિએશન દ્રારા આજે કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી.
વેપારીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે . ૧૦ ની નવી નોટના બંડલ કાળા બજારમાં છૂટથી મળે છે પિયા ૧૦૦૦ કે ૧૨૦૦ પિયાનું કમિશન આપવાથી આવા બંડલો આસાનીથી મળે છે. સરકારે રાજકોટને ૧૦ ની નવી નોટના બંડલો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ અને ચલણમાં અસ્તિત્વ ધરાવતો પિયા ૧૦ નો સિક્કો દરેક સ્વીકારે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech