ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા નીલમબાગ સર્કલ ખાતે પ્રાત: સ્મરણીય પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણ દિવસ નિમિતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ વેળાએ શહેર અધ્યક્ષ કુણાલ શાહ, પૂર્વ શહેર મહામંત્રી નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, અલ્પેશ પટેલ, મોર્ચા - સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech