ભાવનગર નિવાસી રમેશકુમાર મોહનલાલ ખોલાકિયા (ઉ.વ.૬૨) નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાન નું પુણ્ય કાર્ય કર્યું હતું. રેડક્રોસ દ્વારા ડો. પ્રકાશભાઈ ભટ્ટ અને મેડીકલ ટીમ દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવેલ, જે રેડક્રોસ ભાવનગર દ્વારા ૫૨૩૭ મુ ચક્ષુદાન થયું છે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક દરમ્યાન ચક્ષુદાન દેહદાનની સેવાઓ આપવામાં આવે છે. જે અંગે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech