એમકેબી યુનિવર્સિટીના બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામમાં ક્ષતિ મામલે યુની. ખાતે બંને વિદ્યાર્થી સંગઠનોએ મોરચો માંડ્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા જાહેર કરાયેલા બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામોમાં ક્ષતિ હોવાથી વિદ્યાર્થીઓને મોટાભાગના વિષયોમાં નાપાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ એન.એસ.યુ. આઈ.ના વિદ્યાર્થી નેતાઓએ અને બી.એ. સેમેસ્ટર-૪ની પુરવણી કરીથી ચકાસવાની માંગણી સાથે એબીવીએ સોમવારના રોજ ભાવનગર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરી હતી. બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામોમાં ક્ષતિ હોવાથી વિદ્યાર્થીઓને મોટા ભાગના વિષયોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે. ગ્રેસિંગ પણ આપવામાં આવ્યું નથી.જેના અનુસંધાને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. આથી કુલપતિએ વિદ્યાર્થીઓને રી એસેસમેન્ટ નિયમ અનુસાર કરાવવા અને જો પરિણામમાં સુધારો આવશે તો રી એસેસમેન્ટની ફી પરત કરવાની હૈયાધારણા આપી હતી. અને જો મોટાપાયે સુધારો જણાશે તો રેન્ડમલી ચેકિંગ હાથ ધરાશે તેમ પણ વધુમાં જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMકટારીયા ચોક આઈકોનીક બ્રિજના કામે ૧૧ મિલકતો કપાતમાં; નોટિસ
April 11, 2025 03:02 PMવારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો
April 11, 2025 02:59 PMઅયોધ્યા ચોક પાસે છરીથી જીવલેણ હુમલાના વધુ બે આરોપીના જામીન મંજૂર
April 11, 2025 02:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech