ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા લ પ્રસંગો માટે ખૂબ જ સસ્તા દરેથી એસટી બસો ભાડે આપવાની યોજના હેઠળ રાજકોટ એસટી ડિવિઝનમાં ૩૦ બસનું બુકિંગ થયું છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું છે કે રાજકોટ બસપોર્ટ ઉપરાંત ગોંડલ, મોરબી, ચોટીલા, જસદણ, વાંકાનેર, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોમાં તા.૧૫ જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસના અતં સુધીમાં લ પ્રસંગોમાં જાનૈયાઓને લઇ જવા માટે કુલ ૩૦ બસનું બુકિંગ થયું છે અને હજુ પણ ઇન્કવાયરી આવી રહી છે. તેમણે ઉમેયુ હતું કે આવતીકાલે કમુહર્તા ઉતરશે તે પૂર્વે જ મુસાફરોનો ટ્રાફિક વધવા લાગ્યો છે અને તેના પરિણામે આવકમાં પણ વધારો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech