ટ્રેનની ટિકિટના કાળાબજારીમાં સામેલ લોકો વિદ્ધ રેલ્વે પ્રોટેકશન ફોર્સ(આરપીએફ)એ પગલા લેવાનું નક્કી કયુ છે. આરપીએફ એઆઈની મદદથી આવી ગતિવિધિઓને રોકશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે રેલવે પેસેન્જર સુવિધાઓને લઈને રેલવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી ટિકિટ બુકિંગની અસામાન્ય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકાય છે. બાયોમેટિ્રક વેરિફિકેશન સિસ્ટમમાં ફેશિયલ રેકિશન અને ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આનાથી બુકિંગ કાઉન્ટર પર અનધિકૃત ગતિવિધિઓ અટકાવવામાં આવશે
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર એઆઈની મદદથી ટિકિટના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. આનાથી એ જાણી શકાશે કે કયાં અને કયા ટ પર કાળાબજારી થઈ રહી છે. તેના રિપોર્ટના આધારે ટિકિટની કાળાબજારીને રોકવા માટે પગલાં લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech