જામનગરમાં મહાશિવરાત્રીના દિવસે અદભુત અને ભવ્ય શિવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. નગરજનો આ ભવ્ય શોભા યાત્રા ને નિહાળવા તથા શિવજી ની પાલખી ને આવકારવા ઠેર ઠેર માર્ગ માં સ્વાગત અર્થે જોવા મળે છે. આ તબ્બકે બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિવશોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech