પોરબંદરમાં ભાજપે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી અર્પણ

  • April 14, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પોરબંદર ખાતે આવેલ ડો. બાબાસાહેબ ની પ્રતિમા ખાતે શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.શ્રદ્ધાસુમન અર્પણ કરવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પૂર્વ પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, સામતભાઇ ઓડેદરા, સાગરભાઈ મોદી, સુનિલભાઈ ગોહેલ, અરજનભાઇ ભૂતિયા સહીત આગેવાનો  દિનેશભાઇ ચુડાસમા, કિરીટભાઈ સાદીયા વગેરે ઉપસ્થિત રહ્યા  હતા.તેવી યાદી પોરબંદર જિલ્લા મીડિયા સહ ક્ધવીનર હર્ષ ‚ઘાણીની યાદીમાં જણાવાયું  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application