કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાજપ કર્યુ પુતળાદહન

  • April 17, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કેસમાં કુલ રૂ. ૫ હજાર કરોડના થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના પૂતળાં દહન તેમજ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ આજે તા.૧૭ એપ્રિલને ગુરૂવારે સવારે ઘોઘાગેઇટ ચોક, ભાવનગર ખાતે રાખવામાં આવ્યો હતો.   આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યઓ, તમામ વોર્ડના પ્રમુખઓ - મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારઓ, તમામ મોરચા - સેલના હોદ્દેદારઓ, આઇ.ટી - મીડિયા - સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારઓ, નાગરિક બેંકના ડિરેક્ટરઓ, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્યઓ, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સભ્યઓ, અન્ન, નાગરિક અને પુરવઠા જાહેર વિતરણ સમિતિના સદસ્યઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application