પોલીસે અજાણ્યા શખ્સો સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધ્યો: ભાંગફોડીયા તત્વોની શોધખોળ
જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં લોકોની સુવિધા માટે મૂકવામાં આવેલા ચાર બાંકડાઓ, કે જેને તોડી નાખી કોઈ ભાંગફોડીયાઓએ નુકસાન પહોંચાડ્યું હતું. આથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન ચંદ્રસિંહ દેવીસિંહ જાડેજાએ સરકારી મિલકતમાં તોડફોડ કરી રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન પહોંચાડવા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સિટી બી. ડિવિઝન પોલીસે ભાંગફોડિયા તત્વોની શોધ ખોળ હાથ ધરી છે. જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા ની ગ્રાન્ટમાંથી ઉપરોક્ત સરકારી બાંકડાઓ મૂકવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોગસ એનઓસી બનાવી લોનવાળી કાર બારોબાર વેચી નાખતા ફરિયાદ
April 18, 2025 02:35 PMજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech