વાહન અથડાતા નુકશાનીના 20 હજારની માંગણી કરી : ત્રણ શખ્સોએ માર માર્યો : ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા
કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર અજાણ્યા શખ્સોએ જાન લેવા હુમલો કર્યો હોવાનું બહાર આવ્યુ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવતા કાર્યકરો સહિતના દોડી ગયા હતા.
કાલાવડ શહેરમાં પંજેતનનગર વિસ્તારમાં પ્રમુખના ભાઈ પોતાની વાડીએ જતા હતા તે દરમિયાન તેની બાઇક એક શખ્સ સાથે અથડાય ગાડીમાં નુકસાન થયાના 20000 ની માંગણી કરવામાં આવી હતી.
અજાણ્યા શખ્સો દ્વારા જયારે કાલાવડ વિહિપના પ્રમુખ રમેશભાઇ દોંગા અને તેના હસમુખભાઇ દોંગા પર 3 અજાણ્યા શખ્સોએ જાનલેવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓને કાલાવડ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઇજા ગંભીર લાગતા બંને ભાઈઓને જામનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી આગળ ની તપાસ હાથ ધરી હતી. ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech