વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી આગામી ૫ જુનના દિવસે કરવામાં આવશે.જે અંતર્ગત પોરબંદર એસ.ટી. ડેપો ખાતે મુસાફરોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા રાખવાની અપીલ કરવામા આવી હતી.સિંગલ યુથ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા એસ. ટી બસોમાં મુસાફરી કરતા લોકોને બસના કંડકટર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરો કચરાપેટીમાં જ નાખવા જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMજામનગરમાં શ્રમીક યુવાનને દારુનો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ
June 03, 2025 11:38 AMવિજરખી ગામના ખેડુત પાસેથી ઘઉ ખરીદીને હાથ ઉંચા કર્યા
June 03, 2025 11:30 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech