ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તારીખ 15 મી ડિસેમ્બરના રોજ પૂનમના શુભ દિવસ નિમિત્તે અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્નકૂટની સામગ્રી પધરાવવા તેમજ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech